કાશ્મીરી પંડિતોની વ્યથા-કથા | ૩૨ વર્ષ બાદ શરણાર્થી કાશ્મીરીઓને મળી નાગરિકતા
૨૩મી જાન્યુઆરી, ૧૯૯૦ની એ કાળીડિબાંગ રાત, જ્યારે સમગ્ર કાશ્મીર ઠડીથી ઠુઠવાઈ રહ્યું હતું, મસ્જિદોમાંથી ધમકીઓ તોપગોળાની જેમ છૂટતી હતી કે કાશ્મીર છોડી દો, નીકળી જાવ, ભાગી જાઓ આવા ભયંકર અવાજો તન-મનને ધ્રુજાવી દેતા હતા...